વાવાઝોડું અરબી સમુદ્રમાં પહોંચ્યું, ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ થશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વાવાઝોડું ફેંગલ દક્ષિણ ભારતના દરિયા કિનારે ત્રાટકી ચૂક્યું છે, જેના કારણે ત્યાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે.

આ વાવાઝોડાને ત્યાંની આજુબાજુના વિસ્તારોમાં હવામાનમાં પલટો પણ આવ્યો છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો છે.

આ વાવાઝોની અસર ક્યાં સુધી વર્તાશે, શું ગુજરાતમાં તેનાથી કોઈ અસર થશે?

વીડિયો : દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.