You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું ઑપરેશન સિંદૂર : 10 તસવીરોમાં જુઓ ભારતે રાતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનમાં શું થયું હતું?
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પર તણાવ ચરમસીમાએ હતો અને પછી ભારતે 7 મે 2025ના રોજ વહેલી સવારે પાકિસ્તાનમાં કેટલીક જગ્યાએ હવાઈ હુમલા કર્યા હતા.
પહલગામ હુમલા પછી અટકળો હતી કે પાકિસ્તાન પર ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ભારતે રાતના સમયે અચાનક સૈન્ય કાર્યવાહી કરી હોવાથી પાકિસ્તાનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં એ સમયે ગભરાટ ફેલાઈ ગયો હતો. પાકિસ્તાનથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું નુકસાન થયું હતું અને હુમલા વખતે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી.