બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
ગુરુ ગોવિંદસિંહ, જેમણે પ્રસ્થાપિત જ્ઞાતિ પરંપરાને પડકારી અને નાબૂદ કરી
ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સામે ફરિયાદ, વિવાદિત નિવેદન આપ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.
તહસીન પૂનાવાલાએ શિવમોગા પોલીસના એસપી જીકે મિથુનકુમારને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હતી.
તેઓએ તેને ‘લઘુમતી સમુદાય વિરુદ્ધ અત્યંત નિંદનીય અને અપમાનજનક ભાષણ’ ગણાવ્યું છે.
શિવમોગા પોલીસે તહસીન પૂનાવાલાને 28મી ડિસેમ્બર બુધવારે પુરાવા સાથે હાજર થવાનું કહ્યું છે.
પૂનાવાલાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “મેં એસપી શિવમોગા, જીકે મિથુનકુમાર સાથે વાત કરી છે, તેમણે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.
કર્ણાટકના શિવમોગામાં તેમણે હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ અને હથિયાર ન રાખી શકે તો “શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખવી જોઈએ.”
દક્ષિણ ક્ષેત્રના ‘હિન્દુ જાગરણ’કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવા જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”
શિવમોગાના હિન્દુ કાર્યકર્તા હર્ષાની હત્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, “લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં ધારદાર છરીઓ રાખવી પડશે.”
પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર વિવાદ, કહ્યું, ‘હિન્દુઓએ ઘરમાં હથિયાર રાખવા જોઈએ’

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર તેમના એક નિવેદનને લઈને ફરી વિવાદમાં છે.
કર્ણાટકના શિવમોગામાં તેઓએ હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ અને હથિયાર ન રાખી શકે તો “શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખવી જોઈએ.”
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દક્ષિણ ક્ષેત્રના ‘હિન્દુ જાગરણ’કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવા જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”
શિવમોગાના હિન્દુ કાર્યકર્તા હર્ષાની હત્યાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, “લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં ધારદાર છરીઓ રાખવી પડશે.”
તેઓએ કહ્યું હતું કે, “તમારા ઘરમાં હથિયાર રાખો, કંઈ નહીં તો શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખો. ખબર નહીં ક્યારે કેવી પરિસ્થિતિ સામે આવી જાય. દરેક વ્યક્તિને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. જો કોઈ આપણા ઘરમાં ઘૂસી જાય અને હૂમલો કરે છે, ત્યારે તેને જવાબ આપવાનો આપણને અધિકાર છે.”
પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.
ઘણા લોકો આ વીડિયો પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમની સામે કાર્યવાહીની માગ પણ કરી છે.
પ્રજ્ઞા ઠાકુર વિવાદોને લઈને પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યા છે.
મથુરા કૃષ્ણજન્મભૂમિ વિવાદ : શું કોર્ટે શાહી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે?
નરોત્તમ મિશ્રા : એક સમયે રોજાઇફ્તારીનું આયોજન કરનારા ભાજપના કટ્ટર હિંદુવાદી નેતા
અટલ બિહારી વાજપેયીએ જ્યારે કહ્યું, 'હું કુંવારો છું, બ્રહ્મચારી નહીં'
સાહેબગંજનો સનસનીખેજ હત્યાકાંડ, મૃતદેહના 18 ટુકડા, ગામમાં શું સ્થિતિ છે?
કૅમ્બ્રિજના ભારતીય વિદ્યાર્થીએ અઢી હજાર વર્ષે સંસ્કૃત વ્યાકરણનો કોયડો કેવી રીતે ઉકેલ્યો?
ભાજપને ગુજરાતમાંથી કેમ ઉખાડી શકાતો નથી?
ગુજરાત 2002નાં રમખાણના બે ચહેરા, 20 વર્ષ પછી તેઓ શું વિચારે છે?
વિક્રમ ગોખલે : સક્ષમ અભિનયથી લઈને વિવાદાસ્પદ નિવેદનો સુધીની કહાણી
એ હિંદુ રાજા જેમના સૈનિકો 'રાક્ષસો' બનીને મુઘલો સામે લડ્યા અને હરાવ્યા
ગુજરાત : 2002નાં રમખાણો બાદ ગુજરાતીઓ કેટલા બદલાયા અને મોદીની લોકપ્રિયતા કેવી રીતે વધી?
પાકિસ્તાનમાંથી થરાદમાં આવીને વસેલા હિન્દુઓ શું કહે છે?
કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

ઇમેજ સ્રોત, @Shehzad_Ind
કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.
તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.
તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન, કમલનાથના મંદિર જેવી કેક કાપવા પર વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

ઇમેજ સ્રોત, @Shehzad_Ind
ઇમેજ કૅપ્શન, કમલનાથના મંદિર જેવા આકારની કેક કાપવા પર વિવાદ કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.
તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.
તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મહારાષ્ટ્રના વિદર્ભમાં લોકો કેમ ફરી જાતિ તરફ વળી રહ્યા છે?
ગુજરાત ચૂંટણી : રામનવમી પર કોમી હિંસા થઈ હતી એ હિંમતનગરમાં લોકો હિંદુ-મુસ્લિમ મહોલ્લા વચ્ચે દીવાલ ચણવા કેમ માગે છે?
ગુજરાત: નરોડા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર પાયલ કુકરાણી કોણ છે?
