કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર
કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.
લાઇવ કવરેજ
ગાંધીનગરમાં દલિત સમુદાયના લોકો એકઠા થયા, બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે
કર્ણાટકમાં 'ગુજરાત મૉડલ' લાગુ કરવામાં ભાજપ સામે પડ્યા યેદિયુરપ્પા?
મોદી અટક કેસ : ફેંસલાને પકડારતી રાહુલ ગાંધીની અરજી પર ચુકાદો 20મી એપ્રિલે
મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી: બે ગુજરાતી PM વચ્ચેની સમાનતા અને તફાવત
વિદેશી મંચો પર આક્રમકતાથી બોલતા જયશંકર ચીન મામલે ભારતની આક્રમકતા કેમ નથી દર્શાવી શકતા?
કિરણ પટેલે પોલીસ પરિવારથી માંડીને રાજકીય અગ્રણીઓને કેવી રીતે 'છેતરપિંડી'ની જાળમાં ફસાવ્યા?
નરેન્દ્ર મોદીએ વાજપેયી-અડવાણીના ભાજપને કેવી રીતે બદલી નાખ્યો?
ભારતમાં કોરોનાએ ફરી વધારી ચિંતા, 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ
ભારતમાં કોરોનાના એક જ દિવસમાં 4,435 નવા કેસ, પાંચ મહિનામાં સૌથી વધુ
ઊનામાં રામનવમીના દિવસે નફરતી ભાષણના કેસમાં ‘કાજલ હિંદુસ્તાની’ સામે ગુનો દાખલ
ઉનામાં હેટ સ્પીચ મુદ્દે હિન્દુ સંગઠનની મહિલા કાર્યકર પર કેસ, 50થી વધુની અટકાયત
કેજરીવાલે ફરી વડા પ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવતા શું કહ્યું?
સાંસદોને મળતા બંગલાનું ભાડું કેટલું હોય? ખાલી ક્યારે કરવાનો હોય?
યુપીએ સરકાર દરમિયાન સીબીઆઈએ મારા પર મોદીને ફસાવવા દબાણ કર્યું : અમિત શાહ
કેન્દ્રીય એજન્સીઓ, કોર્ટના નિર્ણયો પર ઉઠતા સવાલો પર વડા પ્રધાન મોદી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, BJP
ભારતીય જનતા પક્ષના મુખ્ય કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારનું લોકાર્પણ કરતી વખતે વડા પ્રધાન મોદીએ ફરી એકવાર કૉંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન સાધ્યું છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, જ્યારે તેમની પર એજન્સીઓ કાર્યવાહી કરે છે, ત્યારે એજન્સીઓ પર હુમલો કરવામાં આવે છે.”
તાજેતરના દિવસોમાં આવેલા કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યા વિના વડા પ્રધાન મોદીએ આ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જ્યારે કોર્ટ કોઈ નિર્ણય આપે છે, ત્યારે કોર્ટ પર સવાલો ઊભા થાય છે. કેટલાક પક્ષોએ સાથે મળીને ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છે.”
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “બંધારણીય સંસ્થાઓ આપણા દેશનો પાયો છે. તેથી જ આજકાલ આ સંસ્થાઓ પર પ્રહાર કરવામાં આવે છે. તેને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની વિશ્વસનીયતા ખતમ કરવાનું કાવતરું રચવામાં આવે છે.”
વિપક્ષી એકતા પર આરોપ લગાવતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “આજે તમામ ભ્રષ્ટાચારી એક મંચ પર આવી રહ્યા છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરેલા અભિયાને આજે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ બંનેના મૂળિયા હલાવી દીધા છે.”
વડા પ્રધાન મોદીએ કહ્યું, “દુનિયામાં ભારતના વાગી રહેલા ડંકાને કારણે ભારત વિરોધી શક્તિઓનું એકજૂથ થવું સ્વાભાવિક છે. આ શક્તિઓ કોઈક રીતે ભારત પાસેથી વિકાસનો કાળખંડ છીનવી લેવા માગે છે.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, BJP
વડા પ્રધાન મોદીએ બીજું શું કહ્યું?
દેશની જનતા જોઈ રહી છે કે અગાઉની સરકારે ભ્રષ્ટાચારના નામે માત્ર ખાનાપૂર્તિ કરી છે.
કૉંગ્રેસના નેતાઓ એક સમયે કહેતા હતા- તેઓ જનસંઘને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. આજની કૉંગ્રેસ કહે છે- મોદી, તમારી કબર ખોદવામાં આવશે.
લોકોના આશીર્વાદથી જ આપણે ટકી શક્યા છીએ અને ખીલ્યા છીએ. દેશવાસીઓના પ્રેમથી વધ્યા છીએ. આ આપણી મૂડી છે. દેશવાસીઓના આશીર્વાદથી આપણે પ્રગતિ કરી છે, પ્રગતિ કરી રહ્યા છે અને કરતા જ રહીશું.
ભાજપ એવો પક્ષ નથી, જે અખબારો અને ટીવી સ્ક્રીનની ચમકથી પેદા થયો હોય. ભાજપ પોતાના કાર્યકરોના બળ પર અને જમીન પર કામ કરીને આગળ વધ્યું છે. તે ગરીબોની સાથે ખભે ખભા મિલાવીને આગળ વધ્યું છે.
પંજાબ : અમૃતપાલ સિંહના 'સરેન્ડર' વિશે પોલીસે શું કહ્યું?
કેન્દ્રીય એજન્સીઓ, કોર્ટના નિર્ણયો પર થઈ રહેલા સવાલો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?
રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ
લૉકડાઉનમાં નોકરી ગુમાવ્યા પછી અમિતાએ રસોઈના શોખને કેવી રીતે સફળ બિઝનેસ બનાવ્યો?
