ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ

ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ
પ્રકાશિત

ગુજરાત રાજ્યમાં 11મી જૂનથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાની નહેરોમાંથી પાણી આપવામાં આવશે.

આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

ઓછો વરસાદ પડવાની આશંકાએ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા સાંસદો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન