ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 40 લોકોનાં મૃત્યુ, 1035 નવા કેસ
સમાચાર સંસ્થા એએનઆઈ આરોગ્ય અને પરિવાર-કલ્યાણ મંત્રાયલયને ટાંકીને લખે છે કે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 40 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1035 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.
ભારતમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 7447એ પહોંચી છે.
હાલ ઍક્ટિવ કેસની સંખ્યા 6565 છે. જ્યારે 239 લોકોનાં મૃત્યુ થયાં છે.
ભારતમાં હાલ સુધીમાં 643 લોકો સાજા થયા છે અથવા તેમને રજા અપાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ





