અસરગ્રસ્તોને મદદરૂપ થવા અપીલ
જામનગરના કલેક્ટરે ટ્વીટ કરીને જામનગરનાં સાંસદ, ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી તેમજ બિનસરકારી સંસ્થાઓ સાથે બેઠક યોજી હોવાની જાણકારી આપી. જામનગરના કલેક્ટરે ટ્વીટને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે પણ અપીલ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ





