કલ્યાણ સિંહ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રીનું નિધન

કલ્યાણ સિંહ

ઇમેજ સ્રોત, Sipra Das/The The India Today Group via Getty Imag

ઇમેજ કૅપ્શન, કલ્યાણ સિંહ
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ નિધન થયું છે.

કલ્યાણસિંહને ગંભીર સ્થિતિમાં ચાર જુલાઈએ સંજય ગાંધી પીજીઆઈના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લાંબી માંદગી અને શરીરના અનેક અંગો ધીમે-ધીમે નિષ્ફળ જવાને પગલે આજે એમનું નિધન થયું.

કલ્ચાણ સિંહ બે વાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને બે વાર સાંસદ બન્યા.

ભારતમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની વિવાદાસ્પદ ઘટના કલ્યાણસિંહના શાસન વખતે જ બની હતી.

અનેક નેતાઓએ એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો