ભારતે શું 12 પરમાણું હથિયારોને તહેનાત કર્યાં છે, કોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો?

ભારતે શું 12 પરમાણું હથિયારોને તહેનાત કર્યાં છે, કોના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો?
પ્રકાશિત

ભારતનાં પરમાણુ શસ્ત્રો મામલે સિપરીએ એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતે ચાલુ વર્ષની શરૂઆતમાં 12 પરમાણુ શસ્ત્રોને મોરચે તહેનાત કર્યાં હતાં.

જોકે, આ મામલે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ પ્રતિભાવ નથી મળ્યો.

જેણે આ અહેવાલ બહાર પાડ્યો છે તે સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એક આંતરરાષ્ટ્રીય સ્વતંત્ર સ્વીડિશ થિંક ટૅન્ક છે.

ત્યારે SIPRIના રિપોર્ટમાં શું? કયા દાવા કરાયા છે? તે આ વીડિયોમાં જાણીશું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન