You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?
El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?
પ્રકાશિત
અલ નીનોને કારણે આ વર્ષે વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળશે.
માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ તેની અસર સમગ્ર દુનિયામાં જોવા મળશે. ત્યારે જાણીએ શું આ વર્ષે અલ નીનોને કારણે ગરમી, દાવાનળ અને વાવાઝોડાંની ઘટના વધશે?
વીડિયો : સમીના શેખ અને દિતિ બાજપેયી