El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?
El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?
પ્રકાશિત
અલ નીનોને કારણે આ વર્ષે વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળશે.
માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ તેની અસર સમગ્ર દુનિયામાં જોવા મળશે. ત્યારે જાણીએ શું આ વર્ષે અલ નીનોને કારણે ગરમી, દાવાનળ અને વાવાઝોડાંની ઘટના વધશે?
વીડિયો : સમીના શેખ અને દિતિ બાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images



