અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ, પરિવારજનોની પ્રાર્થનાસભા

અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ, પરિવારજનોની પ્રાર્થનાસભા
પ્રકાશિત

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ઍર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.

જેમાં વિમાનમાં સવાર 241 લોકોની સાથોસાથ ઓછાંમાં ઓછાં 260 મૃત્યુ થયાં હતાં.

મૃતકોના પરિવારજનો, જેઓ અમદાવાદમાં રહે છે તેમણે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું.