You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટનાના આકાશી દૃશ્યો જ્યાં દિવસો સુધી રાહત અને બચાવકાર્ય ચાલતું રહ્યું
મોરબી પુલ દુર્ઘટનાના આકાશી દૃશ્યો જ્યાં દિવસો સુધી રાહત અને બચાવકાર્ય ચાલતું રહ્યું
પ્રકાશિત
મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યાં છે. મૃતકોમાં 40થી વધુ બાળકો હતા.
પૂલ તૂટી પડ્યા બાદ શરૂ થયેલી બચાવ કામગીરીમાં એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), ભારતીય આર્મી, નેવી, ફાયર બ્રિગેડ જેવા દળો સામેલ થયાં હતાં.
દુર્ઘટના બાદ આ દળોના બચાવકર્મીઓ વિવિધ સાધનો અને ઉપકરણો સાથે મૃતદેહોને શોધવાની કામગીરી કરતા રહ્યાં.
જોઈએ આ અહેવાલમાં