ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?

ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?
પ્રકાશિત

ગુજરાતના ખેડૂતોને ડુંગળીની ખેતી આ વખતે રડાવી રહી છે.

ડુંગળીની ખેતી કરતા ખેડૂતો રોષે ભરાયા છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને જેટલો ખર્ચ તેમણે કર્યો છે એ પણ નીકળવો મુશ્કેલ છે.

જેના કારણે નુકસાની વેઠવી પડી રહી છે. જુઓ આ વીડિયો અહેવાલ...