ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?
ગુજરાતમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો સરકાર સામે કેમ રોષે ભરાયા?
પ્રકાશિત
ગુજરાતના ખેડૂતોને ડુંગળીની ખેતી આ વખતે રડાવી રહી છે.
ડુંગળીની ખેતી કરતા ખેડૂતો રોષે ભરાયા છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને જેટલો ખર્ચ તેમણે કર્યો છે એ પણ નીકળવો મુશ્કેલ છે.
જેના કારણે નુકસાની વેઠવી પડી રહી છે. જુઓ આ વીડિયો અહેવાલ...






