હિંદ મહાસાગરમાં ઊઠી રહેલું આ વાવાઝોડું ભારત પર આવશે?

હિંદ મહાસાગરમાં ઊઠી રહેલું આ વાવાઝોડું ભારત પર આવશે?
પ્રકાશિત

હિંદ મહાસાગરમાં વાવાઝોડું સર્જાયું છે. તેના કારણે અનેક રાજ્યોના હવામાનમાં પરિવર્તન આવી શકે છે.

આ વાવાઝોડાની દિશા કઈ તરફની છે અને તેની ભારત પર કેવી અસર થશે?

આ સાથે જ એ જાણો કે વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાન પર કોઈ સીધી કે આડકતરી અસર થશે ખરી?

ગુજરાતમાં ઠંડી ક્યારે વધશે અને આવતા અઠવાડિયામાં કેવું હવામાન રહેવાની સંભાવના છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.