BBC News, ગુજરાતી - સમાચાર
Live, રાહુલ ગાંધીની દિલ્હીમાં ગાંધી સ્મૃતિ તરફ કૂચ, સાથે વિપક્ષના કેટલાય નેતાઓ
કૉક્રોચ જનતા પાર્ટીએ પીએમની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટનો અભાવ એ પેપર લીકનું કારણ નથી. કૉક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, “ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત માત્ર ધ્યાન ભંગ કરવા જેવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે આ ક્રૂર મજાક છે.”
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
આ તસવીરો, જેનાથી દિલ્હી પોલીસની કાર્યવાહી પર દેશ વિદેશમાં ઊઠી રહ્યા છે સવાલો
20 જુલાઈના રોજ કૉક્રોચ જનતા પાર્ટીના ચલો સંસદ કૂચ દરમિયાન પોલીસની કડકાઈ અંગે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સમૂહોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
પુરુષોના પગના વાળ મામલે ટોક્યોમાં કેમ થઈ રહ્યો છે વિવાદ
આ ઉનાળામાં તાપમાન વધવાની સાથે, જાપાનના પુરુષો કામના સ્થળે પહેલાં કરતાં વધુ પગ દેખાડવાનું પસંદ કરી રહ્યા છે.
રાજકુમાર રાવ મુંબઈમાં શાહરુખ ખાનના ઘરની બહાર કેમ બેસી રહેતા હતા?
સ્કૂલના સમયથી જ નાટકોનો જે સિલસિલો શરૂ થયો તે કૉલેજમાં થિયેટર, એફટીઆઈઆઈમાં સિનેમાનો અભ્યાસ અને પછી ફિલ્મોમાં લીડ ઍક્ટર બનવા સુધી ચાલુ છે. રાજકુમાર રાવ આની ક્રેડિટ શાહરુખખાનને પણ આપે છે.
બાળકનો જન્મ થયો અને માતાની યાદશક્તિ જતી રહી, પુત્ર અને પતિ પારકા બની ગયા
"બહારથી જોતા મારી ગર્ભાવસ્થામાં કોઈ જ સમસ્યા દેખાતી નહોતી. ત્યારે મારી ઉંમર પણ ઘણી ઓછી હતી. શારીરિક રીતે પણ હું સંપૂર્ણ સ્વસ્થ હતી. છતાં શરૂઆતથી જ મને સતત એવી અજબ લાગણી થતી હતી કે કંઈક તો બરાબર નથી. એ શંકા મારો પીછો જ છોડતી નહોતી." કંઈક ખોટું થવાનું છે એવી લાગણી લેખિકા સમીના અલીને બાળપણથી જ સતાવતી હતી.
સીજેપીનું આંદોલન : દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, શું મોદી સરકાર મુશ્કેલીમાં મુકાશે?
સોમવારે દેશની રાજધાની દિલ્હીના હૃદય સમાન સેન્ટ્રલ દિલ્હીમાં આખો દિવસ હંગામો રહ્યો. કૉનૉટ પ્લેસ (સીપી) હોય, જનપથ હોય કે પછી જંતર-મંતર હોય, દરેક જગ્યાએ હજારો યુવાનોની ભીડ જોવા મળતી હતી. ઘણી જગ્યાએ મેટ્રો સ્ટેશનો અને રસ્તા બંધ હોવા છતાં યુવાનો દરેક મુશ્કેલીને પાર કરીને સોમવાર સવારથી જ જંતર-મંતર પહોંચવાની કોશિશ કરતા હતા.
'દલિત ખ્રિસ્તી'ને 'સવર્ણ ખ્રિસ્તી'ના કબ્રસ્તાનમાં ન દફનાવા દેવાનો વિવાદ, શું છે ઘટના?
ત્રિચીના થુરૈયુરના રહીશ રાજ નોબલ કહે છે, "તે કુંભકોણમ ડાયોસિસ (ધર્મપ્રાંત)ની માલિકીનું કબ્રસ્તાન હતું. ત્યાં રજિસ્ટર્ડ ખ્રિસ્તીઓ (અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ)ને દફનાવવાની મનાઈ છે. મારા પિતાએ તે પ્રથા વિરુદ્ધ અદાલતનો આદેશ મેળવ્યો હતો, છતાં તેમને દફનાવવા માટે અમારે લડવું પડ્યું હતું."
ગુજરાતમાં સાત દિવસ ભારે : હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં રેડ અને ઑરેન્જ ઍલર્ટ
મંગળવારની સવારના 6 વાગ્યાથી બુધવારે સવારના 6 વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો હતો જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ત્યાર પછી વલસાડના જ નાનાપોંઢામાં 11 ઇંચ, નવસારીના ચિખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે.
દોઢ કરોડમાં ફક્ત એક વાર થાય એવી પ્રસૂતિ, એક મહિલાને ચાર બાળકીઓ જન્મી
ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ કુદરતી રીતે ગર્ભધારણ કરીને 'અત્યંત જોખમી' પ્રેગનન્સીમાં ચાર જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.
બાળકોના જન્મ પછી હૉસ્પિટલમાં એવું શું બન્યું કે પાંચ માતાએ ઇચ્છામૃત્યુની માગ કરી
રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં ડાયાલિસીસના સહારે જીવન ગુજારતી પાંચ મહિલાએ આવી અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માગણી કરી છે. આ મહિલાઓનું કહેવું છે કે તેઓ પ્રસૂતિ માટે સરકારી હૉસ્પિટલમાં આવી હતી, પરંતુ હવે તેમણે અઠવાડિયામાં બે વખત ડાયાલિસીસ કરાવવું પડે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ
























































