You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરાચીમાં મંદિર પર હુમલા બાદ ઉજવાયો હિંદુ મરિયમ્મા ઉત્સવ
પ્રકાશિત
કરાચીમાં તામિલ હિંદુઓએ તેમના મંદિર પરના હુમલાના ત્રણ અઠવાડિયાના વિલંબ પછી વાર્ષિક મરિયમ્મા ઉત્સવ ઉજવ્યો.
આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, પૂજા અને શોભાયાત્રાના સમયમાં ફેરફાર કરાયો હતો.
આ ઉજવણી સમયે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવાઈ હતી. બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો આ અહેવાલ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો