કરાચીમાં મંદિર પર હુમલા બાદ ઉજવાયો હિંદુ મરિયમ્મા ઉત્સવ

વીડિયો કૅપ્શન, કરાચીમાં ઉજવાયો હિંદુ મરિયમ્મા ઉત્સવ – GLOBAL
પ્રકાશિત

કરાચીમાં તામિલ હિંદુઓએ તેમના મંદિર પરના હુમલાના ત્રણ અઠવાડિયાના વિલંબ પછી વાર્ષિક મરિયમ્મા ઉત્સવ ઉજવ્યો.

આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, પૂજા અને શોભાયાત્રાના સમયમાં ફેરફાર કરાયો હતો.

આ ઉજવણી સમયે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવાઈ હતી. બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો આ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન