You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Taarak Mehta : શું દયા પાછાં આવી રહ્યાં છે, દિશા વાકાણી વિશે શું ચર્ચા થઈ રહી છે?
પ્રકાશિત
'શું દયાબહેન પાછાં આવી રહ્યાં છે' હાલ તારક મહેતા કા ઊલટા ચશ્માના તમામ ફૅન્સ માટે આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
આ સિરિયલના ઑફિસિયલ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર જ્યારથી એક પ્રોમો પબ્લિશ કરવામાં આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લોકો ચર્ચા કરી રહ્યા છે કે દયા તરીકે દિશા વાકાણી જ પરત ફરી રહ્યાં છે કે અન્ય કોઈ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો