You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમારથી ભારત આવેલા શરણાર્થીઓની શું છે પીડા?
પ્રકાશિત
મ્યાનમારમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં સેનાએ તખ્તાપલટો કરી સત્તા સંભાળી અને ત્યારબાદ અહીંથી લોકોએ પલાયન કરવાનું શરૂ કર્યું.
ભારત અને મ્યાનમારને અલગ કરતી તાઈ-પેઈ નદી ઓળંગીને હજારો શરણાર્થીઓ ભારતમાં આવી રહ્યા છે.
જે શરણાર્થીઓ ભારતના મિઝોરમમાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે તેમની આપવીતી સાંભળીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો