You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વમાં શરણાર્થી સંકટ વધુ ઘેરાયું? કેવી છે તેમની સ્થિતિ?
પ્રકાશિત
વર્ષ 2021ને અલવિદા કહેવાને અમુક દિવસો જ બાકી છે, ત્યારે આજે વાત એ લોકોની જેમણે વર્ષ 2021માં પોતાનો દેશ છોડવો પડ્યો અને અન્ય દેશમાં શરણ લેવા જોખમ પણ ઉઠાવવું પડ્યું.
એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય શરણાર્થીઓની સંસ્થાના કહેવા મુજબ વૈશ્વિકસ્તરે શરણાર્થીઓનાં મૃત્યુ 2021માં પણ યથાવત્ છે. આ જોખમ લેવા જતાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 4470 પર પહોંચી છે.
સંસ્થાએ ચેતવણી આપી છે કે આ આંકડો અનેકગણો વધારે હોવાની સંભાવના છે.
આ અહેવાલનાં કેટલાંક દૃશ્યો તમને વિચલીત કરી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો