વિશ્વમાં શરણાર્થી સંકટ વધુ ઘેરાયું? કેવી છે તેમની સ્થિતિ?

પ્રકાશિત

વર્ષ 2021ને અલવિદા કહેવાને અમુક દિવસો જ બાકી છે, ત્યારે આજે વાત એ લોકોની જેમણે વર્ષ 2021માં પોતાનો દેશ છોડવો પડ્યો અને અન્ય દેશમાં શરણ લેવા જોખમ પણ ઉઠાવવું પડ્યું.

એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય શરણાર્થીઓની સંસ્થાના કહેવા મુજબ વૈશ્વિકસ્તરે શરણાર્થીઓનાં મૃત્યુ 2021માં પણ યથાવત્ છે. આ જોખમ લેવા જતાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 4470 પર પહોંચી છે.

સંસ્થાએ ચેતવણી આપી છે કે આ આંકડો અનેકગણો વધારે હોવાની સંભાવના છે.

આ અહેવાલનાં કેટલાંક દૃશ્યો તમને વિચલીત કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો