સુરતમાં બાળકોએ ગટર પાસે દીવાસળી સળગાવી અને આગ ભભૂકી ઊઠી, પરંતુ આવું કેમ થયું?

પ્રકાશિત

સુરતમાં એક ઘટનામાં બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન જ તેમણે ગટર પર કાગળ સળગાવતા આગ લાગી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે ગટરમાં ગેસ લિકેજ થવાને કારણે આગ લાગી હતી.

આગ લાગવાના કારણે આ બાળકોને ઇજા થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો