ભારત સામેની જીત બાદ બાબર આઝમે પાકિસ્તાનની ટીમને શું સલાહ આપી?

પ્રકાશિત

પાકિસ્તાનની ટીમ ભારત સામે વર્લ્ડકપના T20 મુકાબલામાં 10 વિકેટથી જીતી છે અને સાથે જ ભારતનો પાકિસ્તાન સામે સતત જીતવાનો ક્રમ પણ તોડી દીધો છે.

ભારતીય ટીમના બૅટ્સમૅનો પર પહેલી ઓવરથી હાવી થઈ ગયેલા શાહીન આફ્રિદી પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.

જોકે, આ જીત બાદ કૅપ્ટન બાબરે ટીમ પાકિસ્તાનને સલાહ આપી હતી. જુઓ આ વીડિયો રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો