ગણેશ ચતુર્થી : સુરતમાં મુસલમાન કારીગરોએ ગણેશોત્સવમાં બનાવ્યું અયોધ્યાનું રામમંદિર

પ્રકાશિત

આજથી ગણેશઉત્સવનો પ્રારંભ થયો છે. સુરતમાં ગણેશોત્સવ દરમિયાન હિંદુ-મુસલમાનની એકતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.

સુરતમાં એક ગ્રૂપ દ્વારા ગણેશોત્સવ માટે રામમંદિરની થીમ પર એક ખાસ મંડપ બનાવવામાં આવ્યો છે.

અને આ મંદિર મુસ્લિમ કારીગરો બહુ ઓછા સમયમાં તૈયાર કરાયું છે.

અયોધ્યામાં બનનારા રામમંદિરની જેમ જ અહીં તેને તૈયાર કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો