ગણેશ ચતુર્થી : સુરતમાં મુસલમાન કારીગરોએ ગણેશોત્સવમાં બનાવ્યું અયોધ્યાનું રામમંદિર
પ્રકાશિત
આજથી ગણેશઉત્સવનો પ્રારંભ થયો છે. સુરતમાં ગણેશોત્સવ દરમિયાન હિંદુ-મુસલમાનની એકતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.
સુરતમાં એક ગ્રૂપ દ્વારા ગણેશોત્સવ માટે રામમંદિરની થીમ પર એક ખાસ મંડપ બનાવવામાં આવ્યો છે.
અને આ મંદિર મુસ્લિમ કારીગરો બહુ ઓછા સમયમાં તૈયાર કરાયું છે.
અયોધ્યામાં બનનારા રામમંદિરની જેમ જ અહીં તેને તૈયાર કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો