બિહારનું એ દવાખાનું જ્યાં કોઈની સારવાર નથી થતી પણ ભેંસો બંધાય છે

પ્રકાશિત

કોરોનાના કેર વચ્ચે બિહારની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલ થઈ રહ્યા છે.

સમસ્તીપુરનું આ સ્વાસ્થ્યકેન્દ્ર ભેંસોના તબેલા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. લોકોનાં કહેવા મુજબ અહીં ક્યારેય સ્વાથ્યકર્મીઓ આવ્યાં જ નથી.

જુઓ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો