You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની વૅક્સિન ડિપ્લોમસી : કોરોનાની રસી પર લગાવાયેલી રોકની કેટલી અસર પડશે?
પ્રકાશિત
ભારતમાંથી ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસીત કોવિશિલ્ડ વૅક્સિનની નિકાસ પર હાલ રોક લગાવી દેવાઈ છે.
વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ભારતમાં જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં ધરેલુ માગને ધ્યાનમાં લેતા વૅક્સિનની નિકાસ પર રોક લવાગાઈ છે.
રસીની નિકાસ પર રોક તો લગાવી દેવાઈ પણ આની અસર ભારતની 'વૅક્સિન ડિપ્લોમસી' પર કેવો પડશે?
જુઓ આ વીડિયો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો