You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરનો 'ભુજિયો કોઠો' જ્યાંથી દુશ્મનો પર નજર રખાતી હતી
પ્રકાશિત
જામનગરની મધ્યમાં આવેલી ઇમારત ભુજિયો કોઠો ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
એવું કહેવાય છે કે અહીં સશસ્ત્રો સાચવવામાં આવતા અને સમગ્ર જામનગર પર નજર રાખવામાં આવતી હતી.
2001ના ભૂકંપ બાદ આ ઇમારત જર્જરીત હાલતમાં હતી. હાલમાં આ ઇમારતનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
જામનગર કૉર્પોરેશન અને આર્કિયોલોજિક વિભાગ દ્વારા 29 કરોડ રૂપિયાના ખર્ચે આ ઇમારતને ફરીથી પહેલાં જેવી બનાવાઈ રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો