પંકજ ત્રિપાઠીએ 'મિર્ઝાપુર' કેમ પસંદ કરી?

પ્રકાશિત

મિર્ઝાપુર -2 સિરીઝ લૉન્ચ થઈ ચુકી છે. કાલિન ભૈયાનું પાત્ર દર્શકોને ખાસ સ્પર્શી ગયું છે.

આ પાત્ર ભજવનારા પંકજ ત્રિપાઠી આ રોલ કેમ પસંદ કર્યો?

અન્ય પાત્રો કરતા આ રોલ તેમની માટે કેવી રીતે અલગ પડે છે?

બીબીસી સંવાદદાતા વંદનાએ પંકજ ત્રિપાઠી સાથે વાત કરી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો