You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં નવરાત્રીમાં 'ગુજરાતીઓ' ગરબે કઈ રીતે ઘૂમ્યા?
પ્રકાશિત
પાકિસ્તાનમાં ગુજરાતીભાષીઓ મોટી સંખ્યામાં રહે છે. કરાચીમાં આવેલા નારાયણપૂરામાં લગભગ 1500 જેટલા ગુજરાતીઓ રહે છે.
આ ગુજરાતીઓએ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી.
પાકિસ્તાન સહિત વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં ગરબે રમી લોકોએ નવરાત્રીની ઉજવણી કઈ રીતે કરી તે જુઓ આ વીડિયોમાં.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા ભારત કરતાં ઓછી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો