પાકિસ્તાનમાં નવરાત્રીમાં 'ગુજરાતીઓ' ગરબે કઈ રીતે ઘૂમ્યા?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં 'ગુજરાતીઓ' ગરબે કઈ રીતે ઘૂમ્યા?
પ્રકાશિત

પાકિસ્તાનમાં ગુજરાતીભાષીઓ મોટી સંખ્યામાં રહે છે. કરાચીમાં આવેલા નારાયણપૂરામાં લગભગ 1500 જેટલા ગુજરાતીઓ રહે છે.

આ ગુજરાતીઓએ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી.

પાકિસ્તાન સહિત વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં ગરબે રમી લોકોએ નવરાત્રીની ઉજવણી કઈ રીતે કરી તે જુઓ આ વીડિયોમાં.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા ભારત કરતાં ઓછી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો