ભારત કોરોના અને વાયુપ્રદૂષણને પહોંચવા કેટલું સજ્જ?

પ્રકાશિત

ઉત્તર ભારતમાં વાયુપ્રદૂષણને લીધે હવાની ગુણવત્તા કથળી રહી છે અને કોવિડ-19ને લીધે લોકોના જીવ જોખમમાં છે.

ધ સ્ટેટ ઑફ ગ્લોબલ ઍર2020ના અહેવાલ અનુસાર ભારતમાં વર્ષ 2019માં વાયુપ્રદૂષણને પગલે 16,67 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જ્યારે આ જ વાયુપ્રદૂષણે ગત વર્ષે ભારતમાં 1,16,000 નવજાતોનો પણ જીવ લીધો હતો.

ત્યારે ચાલુ વર્ષે પહેલાંથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલું ભારત આ વર્ષે વાયુપ્રદૂષણને પહોંચી વળવા માટે કેટલું સજ્જ છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો