પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનામાં ભેળવી દેવાનું મન કેમ બનાવ્યું?

પ્રકાશિત

પાકિસ્તાનના કાશ્મીર મામલાના સંઘીય પ્રધાનના કહેવા પ્રમાણે અને કેટલાક મીડિયા અહેવાલોના આધારે જાણવા મળ્યું છે કે તેણે ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનો જ એક પ્રાંત બનાવી લેવાનું મન બનાવી લીધું છે.

અગાઉ પાકિસ્તાન આ પ્રદેશને પોતાની સાથેના જોડાણથી દૂર રહ્યું છે અને તેને હંમેશાં કાશ્મીર સાથેના વિવાદને યુએન અંતર્ગત લાવવાની વકીલાત કરતું આવ્યું છે.

બીજી તરફ ભારત પણ આ વિસ્તારમાં કોઈ પણ ભૌગોલિક ફેરફારનો વિરોધ કરતું આવ્યું છે.

પણ હવે પાકિસ્તાને આ વિસ્તારને કાયમી ધોરણે પોતાનો પ્રદેશ જાહેર કરવાની ગતિવિધિ શરૂ કરી છે.

બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો