બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : કારસેવકોની જુબાની

પ્રકાશિત

6 ડિસેમ્બર, 1992 - ઇતિહાસમાં આ તારીખ અનેક કારણોસર યાદ રાખવામાં આવશે.

એ દિવસે અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી અને ત્રણ દાયકા પછી એ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયાં છે.

અગાઉ આ જમીનવિવાદમાં સુપ્રીમ કોર્ટ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપી ચૂકી છે.

અયોધ્યામાં થયેલી એ કારસેવામાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આજે સીબીઆઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે ત્યારે એ દિવસે કારસેવામાં ભાગ લેનારા બે લોકોની કહાણી જુઓ વીડિયોમાં.

એક સમયે આરએસએસ સાથે સંકળાયેલા આ બે લોકો હવે અયોધ્યા અને રામમંદિર વિશે શું કહે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો