You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : કારસેવકોની જુબાની
પ્રકાશિત
6 ડિસેમ્બર, 1992 - ઇતિહાસમાં આ તારીખ અનેક કારણોસર યાદ રાખવામાં આવશે.
એ દિવસે અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી અને ત્રણ દાયકા પછી એ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયાં છે.
અગાઉ આ જમીનવિવાદમાં સુપ્રીમ કોર્ટ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપી ચૂકી છે.
અયોધ્યામાં થયેલી એ કારસેવામાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આજે સીબીઆઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે ત્યારે એ દિવસે કારસેવામાં ભાગ લેનારા બે લોકોની કહાણી જુઓ વીડિયોમાં.
એક સમયે આરએસએસ સાથે સંકળાયેલા આ બે લોકો હવે અયોધ્યા અને રામમંદિર વિશે શું કહે છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો