પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પૂરે કેવી કરી નાખી?

પ્રકાશિત

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા પૂરને કારણે 19 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા જે પૈકીના 60થી 70 ટકા હિંદુ છે.

બેઘર થયેલા આ લોકો માટે પાકિસ્તાન સરકારે ઉમરકોટ જિલ્લામાં શિબિર શરૂ કરી છે.

જ્યાં તેમની હાલત કફોડી છે. પાકિસ્તાનથી રિયાઝ સોહેલ અને મહંમદ નાબિલનો આ ખાસ અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો