પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પૂરે કેવી કરી નાખી?
પ્રકાશિત
પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા પૂરને કારણે 19 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા જે પૈકીના 60થી 70 ટકા હિંદુ છે.
બેઘર થયેલા આ લોકો માટે પાકિસ્તાન સરકારે ઉમરકોટ જિલ્લામાં શિબિર શરૂ કરી છે.
જ્યાં તેમની હાલત કફોડી છે. પાકિસ્તાનથી રિયાઝ સોહેલ અને મહંમદ નાબિલનો આ ખાસ અહેવાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો