આર્થિક સંકટ : ભારતમાં લાખોએ લોકોએ ગુમાવી નોકરીઓ, હવે આ સૅક્ટરમાં ભય

પ્રકાશિત

ભારતમાં કોરોના વાઇરસ મહામારી અને લૉકડાઉન બાદ હવે નોકરીઓ જવાનો સિલસિલો શરૂ થયો છે.

અસંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ ગયા બાદ હવે દેશમાં સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ જઈ રહી છે.

પગારદાર લોકોની નોકરીઓ પર હવે સંકટ તોળાઈ રહ્યું છે અને તેમાંથી ઘણા લોકોને નોકરીઓ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો