અયોધ્યાના રામમંદિર માટેની લડતના ભુલાયેલા દસ ચહેરા

પ્રકાશિત

દાયકાઓ સુધી દેશમાં ચાલેલી રામમંદિર નિર્માણની ચળવળ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂર્ણ થઈ હતી.

આ ચુકાદાથી રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

આજે આપણે દેશભરમાં રામમંદિર માટેનો જુવાળ પેદા કરનારા એ નેતાઓ વિશેની વાત કરવાના છીએ.

જેમણે દેશમાં રામમંદિરની માગને લઈને ચાલેલી લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો