You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યાના રામમંદિર માટેની લડતના ભુલાયેલા દસ ચહેરા
પ્રકાશિત
દાયકાઓ સુધી દેશમાં ચાલેલી રામમંદિર નિર્માણની ચળવળ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂર્ણ થઈ હતી.
આ ચુકાદાથી રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.
આજે આપણે દેશભરમાં રામમંદિર માટેનો જુવાળ પેદા કરનારા એ નેતાઓ વિશેની વાત કરવાના છીએ.
જેમણે દેશમાં રામમંદિરની માગને લઈને ચાલેલી લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો