You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૂડ સિક્યૉરિટી : કોરોના વાઇરસથી પણ વધારે ખતરનાક બનશે ભૂખમરાની મહામારી
પ્રકાશિત
કોરોના મહામારી તથા અન્ય કારણોને લઈને દુનિયામાં ભૂખમરાની ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘે આપી છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે કોરોના મહામારીને પગલે દુનિયામાં ભૂખમરો વધી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે ગરીબ દેશોમાં 25 કરોડ લોકોને અન્નની અછતનો સામનો કરવો પડી શકે છે, ત્યાં સુધી કે શક્ય છે કે કોરોના કરતાં પણ ભૂખમરાથી વધારે લોકો મરશે.
વૈશ્વિક ખાદ્ય પરિસ્થિતિનો ચિતાર આપતો આ અહેવાલ જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો