You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં કોરોના મહામારીમાં વણસતી સ્થિતિ, અમિત શાહ મેદાનમાં ઊતર્યા
પ્રકાશિત
કોરોના વાઇરસને કારણે દિલ્હીની આરોગ્યવ્યવસ્થા પર અસર થવા પામી છે.
દિલ્હીમાં મહામારીને કારણે પરિસ્થિતિ બેકાબૂ બનતી જણાઈ રહી છે.
આ વાઇરસના સંક્રમણની સારવાર માટે લોકોએ એક હૉસ્પિટલથી બીજા હૉસ્પિટલ સુધી ભટકવા માટે મજબૂર બનવું પડે છે કારણ કે કોઈ હૉસ્પિટલ દર્દીઓને દાખલ કરવા તૈયાર નથી.
સોશિયલ મીડિયા આવી અનેક કહાણીઓનું સાક્ષી બની રહ્યું છે.
ત્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની હૉસ્પિટલની મુલાકાત લીધી અને બેઠકો પણ કરી રહ્યા છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો