ભારત-ચીન સીમા વિવાદ : જે સૈનિકો સંઘર્ષમાં મૃત્યુ પામ્યા તેમના પરિવારોની સ્થિતિ કેવી છે?

પ્રકાશિત

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખની ગલવાન ખાડીમાં થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાનો માર્યા ગયા છે. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે.

ભારત-ચીનની સેના વચ્ચેના સંઘર્ષમાં 40 વર્ષના જવાન પલાણી મૃત્યુ પામ્યા છે.

તેઓ તામિલનાડુના રામનથાપુરમ જિલ્લાના રહેવાસી હતા. કેવી છે તેમના પરિવારની સ્થિતિ?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો