અમદાવાદ રથયાત્રા : હર્ષોલ્લાસ સાથે જગન્નાથની રથયાત્રા પૂર્ણ

વિજય રૂપાણીએ પહિંદવિધિ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી.

લાઇવ કવરેજ

  1. રથયાત્રામાં ગજરાજ

    હાથીની તસવીર
  2. અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ

    અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે.

  3. અમિત શાહે કરી મંગળા આરતી

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં હતા, ત્યારે તેમણે મંગળા આરતીનો લાભ લીધો હતો. આ સમયે તેમનાં પત્ની સોનલબહેન પણ હાજર હતાં.

    શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા તે પછી આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ