રથયાત્રામાં ગજરાજ

વિજય રૂપાણીએ પહિંદવિધિ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી.

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં હતા, ત્યારે તેમણે મંગળા આરતીનો લાભ લીધો હતો. આ સમયે તેમનાં પત્ની સોનલબહેન પણ હાજર હતાં.
શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા તે પછી આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ