You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગલવાન હિંસાના એક વર્ષ બાદ ભારત-ચીનના સંબંધો કેવા રહ્યા?
પ્રકાશિત
ગયા વર્ષે 15 જૂનના રોજ લદ્દાખમાં આવેલી ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો.
આ સરહદ પર ચાલીસ વર્ષ બાદ થયેલી હિંસામાં ભારતે પોતાના 20 સૈનિકો ગુમાવ્યા હતા. જ્યારે ચીને ઘણા સમય બાદ માન્યું હતું કે આ સંઘર્ષમાં તેમના ચાર સૈનિકો માર્યા ગયા હતા.
ત્યાર બાદ એક વર્ષમાં શું થયું? ગલવાન ઘાટીના સંઘર્ષથી આજ સુધી 365 દિવસનો અહેલાવ 360 દિવસમાં તમે પણ જૂઓ.
રિપોર્ટર : જુગલ પુરોહિત
ઍડિટીંગ : દેબલિન રૉય
ઍડિશનલ ઇન્ટપુટ : માર્ટિન યિપ, બીબીસી ચાઇનીઝ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
ઍડિશનલ ઇન્ટપુટ : માર્ટિન યિપ, બીબીસી ચાઇનીઝ