મુંબઈ પાસે ભિવંડીમાં ઇમારત ધરાશાયી, 40નાં મૃત્યુ, રેસ્ક્યૂ ઑપરેશન જારી

ઇમેજ સ્રોત, ANI
ઠાણે જિલ્લાના ભિવંડીમાં બે દિવસ અગાઉ 21 સપ્ટેમ્બરે ઇમારાત ધરાશાયી થવાની ઘટના બની હતી જેનો મરણાંક 40ને પાર થઈ ગયો છે.
થાણે જિલ્લાના ભિવંડીમાં સોમવારે ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થઈ હતી. જેમાં તે 20-25 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી.
હાલ તાજી મળતી માહિતી પ્રમાણે થાણેમાં જે ઇમારત પડી હતી તેનો મૃતકાંક 10થી વધીને 40એ પહોંચ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર સંસ્થા એએનઆઇએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભિવંડીમાં જે ઇમારત જમીનદોસ્ત થઈ હતી તેમાં 40 લોકોના મૃત્યુ થયા છે.'અલીફ-લૈલા'ના એ બાદશાહ, જેમના મૃત્યુ બાદ બગદાદ ખંડેર થઈ ગયું


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















