You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : હીરાઉદ્યોગને કઈ રીતે બચાવાઈ રહ્યો છે?
પ્રકાશિત
સુરતમાં દસ દિવસમાં 300 રત્નકલાકારોનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં હીરાઉદ્યોગમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
જે બાદ કારખાનેદારોએ હીરાઉદ્યોગને કોરોના વાઇરસથી બચાવવા માટે કેટલાક ઉપાયો અને નિયમો બનાવ્યા છે.
આ વીડિયોમાં જુઓ કઈ રીતે સુરતના હીરાઉદ્યોગને કોરોના વાઇરથી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે?
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો