રાજકોટના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, Rajkot ના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?
રાજકોટના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?
પ્રકાશિત

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચવા ગયેલા ખેડૂતો એમ કેમ કહે છે કે 'અમે ઘઉં નહીં ભંગાર વેચવા આવ્યા હોય એવું લાગે છે.' ખેડૂતોની પરેશાનીનું કારણ જાણો આ અહેવાલમાં.

અહેવાલ – બિપીન ટંકારિયા

ઍડિટ – સૌરભ પોલ

Rajkot ના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?
ઇમેજ કૅપ્શન, Rajkot ના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.