You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ખેડૂતો વેચવાને બદલે પશુઓને ટમેટાં કેમ ખવડાવી રહ્યા છે?
ગુજરાત : ખેડૂતો વેચવાને બદલે પશુઓને ટમેટાં કેમ ખવડાવી રહ્યા છે?
પ્રકાશિત
અરવલ્લી, સાબરકાંઠા,મહીસાગર સહિત રાજકોટ અને ગુજરાતના અનેક જિલ્લામાં ટામેટાંના ભાવ ગગડી ગયા છે.
બજારમાં લાલ અને સ્વાસ્થ્યવર્ધક દેખાતાં ટમેટાં ગ્રાહકોને પ્રમાણમાં સસ્તાં મળી રહ્યા છે, પરંતુ એ ખેડૂતો રાતાપાણીએ રોવડાવી રહ્યાં છે.
અમુક જગ્યાએ તો તે પશુઓના ચારા કરતાં સસ્તાભાવે બજારમાં વેચવા પડે એવી સ્થિતિ છે એટલે ખેડૂતો તેમના પશુઓને ટમેટાં ખવડાવી રહ્યા છે.
શા માટે આવી સ્થિતિ ઊભી થઈ, જુઓ આ અહેવાલમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન