દાના વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં દિવાળી સમયે વરસાદ થશે?
દાના વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં દિવાળી સમયે વરસાદ થશે?
પ્રકાશિત
દાના વાવાઝોડ઼ું ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે. તેની અસરના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. હવે તેની ગુજરાત પર શું અસર થશે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : આમરા આમેર

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



