ફેંગલ: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?
ફેંગલ: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?
પ્રકાશિત
વાવાઝોડું ફેંગલ દક્ષિણ ભારતના દરિયા કિનારે ત્રાટકી ચુક્યું છે. જેના કારણે ત્યાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આ વાવાઝોની અસર ક્યાં સુધી વર્તાશે, શું ગુજરાતમાં તેનાથી કોઈ અસર થશે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અક્ષિત ગુપ્તા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



